પ્રાકૃતિક ચિકિત્સા વિષે ગુજરાતી ભાષામાં નવા નવા બ્લોગ મેળવવા માટે તમે આ પેજ ઉપર પોતાના ઈમૈલ થી સબસ્ક્રાઈબ કરવી શકો છો

પ્રાકૃતિક ચિકિત્સા વિષે ગુજરાતી ભાષામાં નવા નવા બ્લોગ મેળવવા માટે તમે આ પેજ ઉપર પોતાના ઈમૈલ થી સબસ્ક્રાઈબ કરવી શકો છો

 

પ્રાકૃતિક ચિકિત્સા વિષે ગુજરાતી ભાષામાં નવા નવા બ્લોગ મેળવવા માટે તમે આ પેજ ઉપર પોતાના ઈમૈલ થી સબસ્ક્રાઈબ કરવી શકો છો

 

પ્રાકૃતિક ચિકિત્સા વિષે ગુજરાતી ભાષામાં નવા નવા બ્લોગ મેળવવા માટે તમે આ પેજ ઉપર પોતાના ઈમૈલ થી સબસ્ક્રાઈબ કરવી શકો છો

જાંબુના ઝાડપરથી પડવાથી બને પગ નકામા થઈ ગયાતા નેચરોપેથીથી હૂં મારા પગે ફરી ચાલતો થયો

નામ : જયતિભાઈ પટેલ તા.વિજાપુર, મહેસાણા. હૂં પોતે જ્યંતીભાઈ પટેલ એક દિવસે જાંબુના ઝાડ જાંબુ પાડવા ચઢેલ અને 30 ફુટ ઊંચેથી હૂં ઝાડ ઉપરથી પડી ગયેલ અને મને કરોડરજજુના મણકામાં…

નેચરોપથી વિષે મૂળભૂત સિદ્ધાંતો જુઓ જાણો

naturo therapy
nature cure treatments

What is Naturopathy or Nature Cure તેના વિષે જાણવા કરતા કેમ કુદરતી ઉપચારજ જટિલ રોગોનો ઈલાજ કરી શકે છે જાણીએ આજના સુપરફાસ્ટ યુગ માં આપની જીવનશૈલી તદનજ બદલાઈ ગઈ છે.…

છાશના પ્રકાર અને તેના ગુણો કેવા કેવા રોગોનો ઉપાય માત્ર છાશ થી જાણો

દૂધ કરતા દહીં અને દહીં કરતા પણ છાશને અતિ ઉત્તમ ગણવામાં આવે છે તમે કહેશો તેમાં શું જાણીએ જ છે પણ તમે ઇ નહી જનતા હોઉં કે છાશ ના પાચ…

કુદરતી ઉપચારની તન-મન-આત્માને શુદ્ધ કરતી સારવાર પદ્ધતિઓ જાણો

કુદરતી ઉપચાર નિસર્ગોપચાર એટલે જીવન વિજ્ઞાન આયુર્વેદ આયુર્વેદનું જીવન વિજ્ઞાન ૫૦૦૦ વર્ષ પ્રાચીન છે. આ ભારતીય વિજ્ઞાન ખુબ પ્રખ્યાત છેજ દરેક પ્રકારના શારીરિક અવ્યવસ્થા અને વ્યાધી ને દૂર કરવા આયુર્વેદની ઔષધીઓ…

રેવા નેચર ક્યોર માં આપનું સ્વાગત છે

છેલ્લા વીસ વર્ષોથી કુદરતી વાતાવરણમાં આવેલા કેન્દ્રોમાં સારવાર આપી ચૂક્યા છીએ હાલ માં લોકોમાં કુદરતી ઉપચાર તથા નિસર્ગોપચાર, નેચરોપથી વિશે લોકોમાં જાગૃતતા વધી છે અને ધીરે ધીરે લોકો આ તરફ…

વાત પિત્ત અને કફ ના અસંતુલનથી ઉદભવતા રોગો નો નેચરોપથી ઈલાજ

મનુષ્યના શરીરમાં મુખ્ય વાત-પિત્ત-કફ આ ત્રણેય તત્વ શરીરમાં સરખા હોય તો શરીર તંદુરસ્ત રહે છે આયુર્વેદ ૫૦૦૦ વર્ષ પુરાણું અને આપણો પાંચમો વેદ એ કહે છે કે વાત વગર પીડા…

લોહીના ફિક્કાસ થી થતી તકલીફો, તેની પાછળના કારણો અને તેનો ઉપાય

લોહીના ફિક્કાસથી થતી તકલીફો થોડુક કામ કરતાજ થાક લાગે, અશક્તિ લાગે વધુ કામ કરતા કે ચાલતા સ્વાસ ચડે કમર દુઃખે, પગ દુઃખે ચક્કર આવે, આખે અંધારા આવે ભૂખ ઓછી લાગે…

સંધિવા-આર્થરાઈટીસ નો કુદરતી નિસર્ગોપચાર

સંધિવા કે આર્થરાઈટીસ એ શરીરના સાંધામાં થતો રોગ છે જેના થી સાંધા માં અસહ્ય પીડા થાય છે અને સાંધા કે જોઈન્ટસ વાંકા ચુકા થઇ જાય છે ફોટા માં બતાવ્યા પ્રમાણે…

બારેમાસ ગુણ કરતા બટાકા માં શરીરને આરોગ્યવર્ધી ગુણો

બટાકા બારેમાસ દરેક સીજન માં વપરાતું કંદમૂળ છે આવો જાણીએ તેની ખૂબીઓ આમતો એવું માનવામાં આવે છે કે બટાકા ખાવા થી શરીરમાં સ્થૂળતા વધે છે અને વજન માં વધારો થાય…

અલગ અલગ પાત્રોમાં દહીં જમાવવાની લાભકારી આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ

આયુર્વેદમાં દૂધ કરતા પણ દહીંને ઉત્તમ અને ચઢિયાતું માનવામાં આવ્યું છે દૂધ ઇ સમ્પૂર્ણ આહાર છે પરંતુ દહીં એ આરોગ્ય વધારનારું તત્વ છે દહીં ને ઘરથી બહાર નીકળતી વખતે ખાવા…

End of content

No more pages to load