અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસી ખાવાના ફાયદા જેને ફલેક્ષ seed તેલ પણ કહેવામાં આવે છે આજની જિંદગીમાં અતિઆવશ્યક શરીર પ્રત્યે જાળવવાના નિયમો ની અપેક્ષા કરીએ છીએ અને જાણવા છતાં થતા રોગોને નાથવામાં કાયમી ઉપાય…

જાંબુના ઝાડપરથી પડવાથી બને પગ નકામા થઈ ગયાતા નેચરોપેથીથી હૂં મારા પગે ફરી ચાલતો થયો

નામ : જયતિભાઈ પટેલ તા.વિજાપુર, મહેસાણા. હૂં પોતે જ્યંતીભાઈ પટેલ એક દિવસે જાંબુના ઝાડ જાંબુ પાડવા ચઢેલ અને 30 ફુટ ઊંચેથી હૂં ઝાડ ઉપરથી પડી ગયેલ અને મને કરોડરજજુના મણકામાં…

છાશના પ્રકાર અને તેના ગુણો કેવા કેવા રોગોનો ઉપાય માત્ર છાશ થી જાણો

દૂધ કરતા દહીં અને દહીં કરતા પણ છાશને અતિ ઉત્તમ ગણવામાં આવે છે તમે કહેશો તેમાં શું જાણીએ જ છે પણ તમે ઇ નહી જનતા હોઉં કે છાશ ના પાચ…

ડાયાબિટીસ-મધુપ્રમેહ રોગ અને પ્રાકૃતિક ચિકિત્સા જાણો

ઘણા લોકોએ ડાયાબીટીસ ને અસાધ્ય રોગો માં સમાવી લીધો છે અને તે સજ્જડ રીતે માની લીધું છે કે તેનો કોઈજ ઈલાજ સંભવ નથી તો તે ખરેખર ખોટું છે તમે જે…

વાત પિત્ત અને કફ ના અસંતુલનથી ઉદભવતા રોગો નો નેચરોપથી ઈલાજ

મનુષ્યના શરીરમાં મુખ્ય વાત-પિત્ત-કફ આ ત્રણેય તત્વ શરીરમાં સરખા હોય તો શરીર તંદુરસ્ત રહે છે આયુર્વેદ ૫૦૦૦ વર્ષ પુરાણું અને આપણો પાંચમો વેદ એ કહે છે કે વાત વગર પીડા…

લોહીના ફિક્કાસ થી થતી તકલીફો, તેની પાછળના કારણો અને તેનો ઉપાય

લોહીના ફિક્કાસથી થતી તકલીફો થોડુક કામ કરતાજ થાક લાગે, અશક્તિ લાગે વધુ કામ કરતા કે ચાલતા સ્વાસ ચડે કમર દુઃખે, પગ દુઃખે ચક્કર આવે, આખે અંધારા આવે ભૂખ ઓછી લાગે…

અલગ અલગ પાત્રોમાં દહીં જમાવવાની લાભકારી આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ

આયુર્વેદમાં દૂધ કરતા પણ દહીંને ઉત્તમ અને ચઢિયાતું માનવામાં આવ્યું છે દૂધ ઇ સમ્પૂર્ણ આહાર છે પરંતુ દહીં એ આરોગ્ય વધારનારું તત્વ છે દહીં ને ઘરથી બહાર નીકળતી વખતે ખાવા…

રોજે સવારે સ્વાસ્થ્ય સારું રાખવા માટે નો સર્વોત્તમ નુસખો જાણો

મિત્રો આ પોસ્ટ માં એવી બાબતો જે ને તમે જો દરરોજ ધ્યાન રાખીને કરો છો તો તમારું સ્વાસ્થ્ય લાંબા સમય માટે સ્વસ્થ અને નીરોગી રહે છે. એક વિશ્વમાં થયેલા રીસર્ચ…

End of content

No more pages to load