અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ
અળસી ખાવાના ફાયદા જેને ફલેક્ષ seed તેલ પણ કહેવામાં આવે છે આજની જિંદગીમાં અતિઆવશ્યક શરીર પ્રત્યે જાળવવાના નિયમો ની અપેક્ષા કરીએ છીએ અને જાણવા છતાં થતા રોગોને નાથવામાં કાયમી ઉપાય…
અળસી ખાવાના ફાયદા જેને ફલેક્ષ seed તેલ પણ કહેવામાં આવે છે આજની જિંદગીમાં અતિઆવશ્યક શરીર પ્રત્યે જાળવવાના નિયમો ની અપેક્ષા કરીએ છીએ અને જાણવા છતાં થતા રોગોને નાથવામાં કાયમી ઉપાય…
મિત્રો આજે વડીલો ને ઘુટણ ઢીચણ પગ ની પીંડી ના દુઃખાવા થાપાના દુઃખાવા એ ખુબજ સામાન્ય થઇ ગયું છે આવો જાણીએ કેવી રીતે નેચરોપેથી અને વૈકલ્પિક ઉપચારોની મદદથી તમે સાજા…
નેચરોપેથી - કુદરતી ઉપચાર કુદરતી ઉપચારને પ્રાકૃતિક ચિકિત્સા નેચરોપેથી ટ્રીટમેન્ટ કુદરતી સારવાર કેન્દ્ર જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે આજે આ પ્રકારના ગંભીર રોગો ની સામે શરીર ને સ્વસ્થ અને…
નામ : જયતિભાઈ પટેલ તા.વિજાપુર, મહેસાણા. હૂં પોતે જ્યંતીભાઈ પટેલ એક દિવસે જાંબુના ઝાડ જાંબુ પાડવા ચઢેલ અને 30 ફુટ ઊંચેથી હૂં ઝાડ ઉપરથી પડી ગયેલ અને મને કરોડરજજુના મણકામાં…
What is Naturopathy or Nature Cure તેના વિષે જાણવા કરતા કેમ કુદરતી ઉપચારજ જટિલ રોગોનો ઈલાજ કરી શકે છે જાણીએ આજના સુપરફાસ્ટ યુગ માં આપની જીવનશૈલી તદનજ બદલાઈ ગઈ છે.…
દૂધ કરતા દહીં અને દહીં કરતા પણ છાશને અતિ ઉત્તમ ગણવામાં આવે છે તમે કહેશો તેમાં શું જાણીએ જ છે પણ તમે ઇ નહી જનતા હોઉં કે છાશ ના પાચ…
કુદરતી ઉપચાર નિસર્ગોપચાર એટલે જીવન વિજ્ઞાન આયુર્વેદ આયુર્વેદનું જીવન વિજ્ઞાન ૫૦૦૦ વર્ષ પ્રાચીન છે. આ ભારતીય વિજ્ઞાન ખુબ પ્રખ્યાત છેજ દરેક પ્રકારના શારીરિક અવ્યવસ્થા અને વ્યાધી ને દૂર કરવા આયુર્વેદની ઔષધીઓ…
છેલ્લા વીસ વર્ષોથી કુદરતી વાતાવરણમાં આવેલા કેન્દ્રોમાં સારવાર આપી ચૂક્યા છીએ હાલ માં લોકોમાં કુદરતી ઉપચાર તથા નિસર્ગોપચાર, નેચરોપથી વિશે લોકોમાં જાગૃતતા વધી છે અને ધીરે ધીરે લોકો આ તરફ…
ઘણા લોકોએ ડાયાબીટીસ ને અસાધ્ય રોગો માં સમાવી લીધો છે અને તે સજ્જડ રીતે માની લીધું છે કે તેનો કોઈજ ઈલાજ સંભવ નથી તો તે ખરેખર ખોટું છે તમે જે…