ડાયાબિટીસ-મધુપ્રમેહ રોગ અને પ્રાકૃતિક ચિકિત્સા જાણો

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ, જેને મધુપ્રમેહ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ એન્ડોક્રાઇન સિસ્ટમને અસર કરતો એક ક્રોનિક રોગ છે. આ રોગમાં શરીરનું ગ્લુકોઝ પ્રોસેસ કરવા અને ઉપયોગ કરવા…

વાત પિત્ત અને કફ ના અસંતુલનથી ઉદભવતા રોગો નો નેચરોપથી ઈલાજ

મનુષ્યના શરીરમાં મુખ્ય વાત-પિત્ત-કફ આ ત્રણેય તત્વ શરીરમાં સરખા હોય તો શરીર તંદુરસ્ત રહે છે આયુર્વેદ ૫૦૦૦ વર્ષ પુરાણું અને આપણો પાંચમો વેદ એ કહે છે કે વાત વગર પીડા…

સંધિવા-આર્થરાઈટીસ નો કુદરતી નિસર્ગોપચાર

સંધિવા કે આર્થરાઈટીસ એ શરીરના સાંધામાં થતો રોગ છે જેના થી સાંધા માં અસહ્ય પીડા થાય છે અને સાંધા કે જોઈન્ટસ વાંકા ચુકા થઇ જાય છે ફોટા માં બતાવ્યા પ્રમાણે…

અલગ અલગ પાત્રોમાં દહીં જમાવવાની લાભકારી આયુર્વેદિક શાસ્ત્રોક્ત વિધિ

આયુર્વેદમાં દૂધ કરતા પણ દહીંને ઉત્તમ અને ચઢિયાતું માનવામાં આવ્યું છે દૂધ ઇ સમ્પૂર્ણ આહાર છે પરંતુ દહીં એ આરોગ્ય વધારનારું તત્વ છે દહીં ને ઘરથી બહાર નીકળતી વખતે ખાવા…

નેચરોપેથી કુદરતી ઉપચાર વિશે મહાત્મા ગાંધીના વિચારો

મહાત્મા ગાંધી ની દર્દો અને રોગમાં સમતા રાખવાનો આગ્રહ તેઓ જણાવે છે કે આપણી આદત એવી છે કે, જરાયે દર્દ થાય કે તુરંત આપણે ડોકટર, વૈદ્ય કે હકીમ પાસે દોડીયે…

End of content

No more pages to load