ડાયટ

છાશના પ્રકાર અને તેના ગુણો કેવા કેવા રોગોનો ઉપાય માત્ર છાશ થી જાણો

દૂધ કરતા દહીં અને દહીં કરતા પણ છાશને અતિ ઉત્તમ ગણવામાં આવે છે

તમે કહેશો તેમાં શું જાણીએ જ છે પણ તમે ઇ નહી જનતા હોઉં કે છાશ ના પાચ પ્રકાર હોય છે આમ અલગ અલગ પ્રકારની છાશ કેવી રીતે બનાવવી અને તેના શું સ્વાસ્થ્ય લક્ષી ફાયદા છે તે આ લેખમાં બતાવવા માં આવ્યું છે

છાશ ના કુલ પાચ પ્રકાર છે ઘોલ,મથિત, તક્ર, ઉદશ્વિત ને છછ્ર્રછિકા આમ છાશ ના પાચ પ્રકાર અથવા ભેદ આમ કહેવાય છે

ઘોલ  : દહીંમાં બિલકુલ પાણી મેળવ્યા વગર ને સ્નેહ તર કાઢ્યા વગર એમ ને એમ ભાંગીને  વલોવી નાખે તે ઘોલ કહેવામાં આવ છે

મથિત : દહીંમાં પાણી ન નાખે પણ સ્નેહ ત્ર કાઢી લઇ ભાંગી નાખે તે મથિત કહેવામાં આવે છે

શ્વેત : દહીં જેટલું જ પાણી નાખી વલોવી નાખે તે શ્વેત  કહેવામાં આવે છે

ઉદ્શ્વિત દહીં થી અર્ધ ભાગે  પાણી મેળવી વલોવી બનાવેલ છાશ ને ઉદ્શ્વિત છાશ  કહેવામાં આવે  છે

તક્ર : દહીથી ચોથા ભાગે પાણી મેળવી વલોવી તેયાર કરેલી છાશ ને તક્ર છાશ કહેવામાં આવે છે

છછ્ર્રછિકા : છછ્ર્રછિકા દહીં માં પુષ્કળ પાણી મેળવી વલોવી માખણ કાઢી લઇ તેયાર કરેલી છાશને છછ્ર્રછિકા કહે છે છછ્ર્રછિકા છાશ બહુ પુષ્ટિદાયક નથી

ઘોલવાળી છાશ વાત અને પિત્ત નો નાશ કરવાની તીવ્ર ક્ષમતા ધરાવે છે

મથિત છાશ કફ અને પિત્ત નો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે

તક્ર છાશ સ્વાદમાં તુરી, ખાટી અને મધુર છે તે દીપન અને ગ્રાહી છે પાતળા મળ ને બાંધનાર અને પ્રીતિ ઉપજાવનાર વીર્ય વર્ધક અને વાતનાશક છે

ઉદ્શ્વિત કફ વધારનાર અને બળ આપનાર તથા શ્રમ નાશક છે, સિંધવ મીઠું સાથે આ છાશ પીવાથી તમારા પાચનતંત્ર

આમ વાત પિત્ત કફ ને સમ્બન્ધિત અલગ અલગ મિશ્રણ સાથે જોડે અલગ અલગ ઓષધ થી દરેક રોગોનો ઈલાજ કરવા કુદરતી ઉપચાર સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે

આમ છાશ એ જુદા જુદા રોગો માં જુદા જુદા દવાઓ પાવડરો ઓષધીઓ સાથે મેળવીને આપવામાં આવે છે જે ની સમ્પૂર્ણ માહિતીઓ તમે કોઈ કુદરતી ઉપચાર કેન્દ્ર માં જ મેળવી શકો છો જેથી કોઈ પણ રોગ માટે હવે એકજ ઈલાજ કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુલાકાત અને આપના દેશના કુદરતી ઉપચાર ના ચિકિત્સકો નો લાભ લો દરેક જટિલ રોગો નો કુદરતી ઉપચાર થી સચોટ ઈલાજ કરવો સાજામજા તંદુરસ્ત રહો

Share

Recent Posts

ડેન્ડ્રફ : માથામાં ખોડાનો કુદરતી ઉપચાર

ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…

1 મહિનો ago

ડાયાબિટીસનો કુદરતી ઉપચાર: નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સા

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ

પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…

3 મહિના ago

આયુર્વેદિક હર્બલ ઉપચાર: ઔષધિઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારના લાભો: 25 વર્ષના અનુભવમાંથી શીખેલી વસ્તુઓ

પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…

3 મહિના ago

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…

3 વર્ષ ago