આયુર્વેદ

રેવા નેચર ક્યોર માં આપનું સ્વાગત છે

છેલ્લા વીસ વર્ષોથી કુદરતી વાતાવરણમાં આવેલા કેન્દ્રોમાં સારવાર આપી ચૂક્યા છીએ

હાલ માં લોકોમાં કુદરતી ઉપચાર તથા નિસર્ગોપચાર, નેચરોપથી વિશે લોકોમાં જાગૃતતા વધી છે અને ધીરે ધીરે લોકો આ તરફ વળી રહ્યા છે.

હાલના દવાખાના લોકોના શરીરને વિકૃત અને કમજોર કરે છે જે એન્ટી બાયોટિક દવાઓ આપવામાં આવે છે તે આપણા શરીરના રોગોને ડાબી દે છે તેનો જળ મૂળ થી ઈલાજ કરતી નથી.

કેટલાય એવા ઉદાહરણો અને કેસ અમે જોઈ ચૂકેલા છે જેમાં એલોપથી ના ડોકટરો પોતાના હાથ ઊંચા કરીને ના કહી દે છે.

કુદરતી ઉપચાર કેન્દ્રોમાં આપણા શરીરને સ્વસ્થ કરવા પર ભાર મૂકવામાં આવે છે શરીર જે પંચતત્વ નું બનેલ છે તે તત્વો ના આધારે શરીરની સારવાર પધ્ધતિઓ નિર્ધારિત કરવામાં આવી છે.

તો આવા કુદરતી ઉપચાર માટે પ્રેરિત કરવાનો અમારા આ બ્લોગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રેવા નેચર ક્યોર છેલ્લા વીસ વર્ષોથી આપની સેવા માં છે અમારે ત્યાં અનુભવી અને રોગોને જડમૂળથી મટાડવામાં પારંગત ડોકટર છે જે સકારાત્મક વલણ વાપરીને દરેક રોગોના નિદાન કરે છે.

રોગોને જડમૂળથી નિકાલ કરવા નેચેરોપથી ઉપચાર જેવા કેટલાય વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે રોગો ને દાબ્યા વિના તે કેવી રીતે થયો અને ફરી પાછો ઉથલો મારે કે ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે દર્દી ને શું ખાવું શું ન ખાવું તેની પરેજી ની પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે.

આપ અમારી આ વેબસાઈટમાં જોડાઈને દરેક નવી આવનારી માહિતી મેળવી શકો છો.

Share

Recent Posts

ડેન્ડ્રફ : માથામાં ખોડાનો કુદરતી ઉપચાર

ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…

14 કલાક ago

ડાયાબિટીસનો કુદરતી ઉપચાર: નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સા

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…

1 મહિનો ago

પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ

પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…

2 મહિના ago

આયુર્વેદિક હર્બલ ઉપચાર: ઔષધિઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…

2 મહિના ago

પ્રાકૃતિક ઉપચારના લાભો: 25 વર્ષના અનુભવમાંથી શીખેલી વસ્તુઓ

પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…

2 મહિના ago

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…

3 વર્ષ ago