હેલ્થ ટીપ

રોજે સવારે સ્વાસ્થ્ય સારું રાખવા માટે નો સર્વોત્તમ નુસખો જાણો

મિત્રો આ પોસ્ટ માં એવી બાબતો જે ને તમે જો દરરોજ ધ્યાન રાખીને કરો છો તો તમારું સ્વાસ્થ્ય લાંબા સમય માટે સ્વસ્થ અને નીરોગી રહે છે.

એક વિશ્વમાં થયેલા રીસર્ચ પ્રમાણે જો તમે કોઈ કાર્ય ને ૨૧ દિવસ માટે કરો છો તો તે તમારી આદત બની જાય છે

આમ જો તમે સારા સ્વાસ્થ્ય કેળવવા માટે અમુક ટેવ અને આદતો પાડો તો સારું અને સ્વસ્થ જીવન જીવી શકો છો

રોજે સવારે લીંબુના રસ ને પાણી સાથે લેવાના અદભુત ફાયદા

સ્વાસ્થ્ય માટે લીંબુ ઘણું અગત્યનું ભાગ ભજવે છે આપના જીવનમાં લીંબુ ને રોજ સવારે ઠંડા કે ગરમ પાણી સાથે ખાંડ નાખીને કે નાખ્યા વિના પીએ તો તેનાથી આપના શરીરને ઘણા ફાયદા થાય છે

લીંબુમાં આટલા બધા વિટામિન્સ અને મિનરલ તત્વો છે જે સ્વાસ્થ્ય માટે અતિ મહત્વના છે લીંબુમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ અને વિટામીન સી છે તેમાં પોટેશીયમ છે તેમાં મેગ્નેશિયમ છે તેમાં બાયોફલેવેનોઈડસ જેવા કે સાઈટરીક એસીડ છે.

શરીર માં આલ્કનીયતા જાળવવા લીંબુ મુખ્ય ભૂમિકા ભજવે છે આમ સવારે ગરમ પાણી સાથે લીંબુ પાણી ના ઘણા ફાયદા છે જે અહી વર્ણવ્યા છે.

૧. શરીરમાં આલ્કનીયતા તેમજ પેક્ટીનના કારણે ભૂખ ઓછી લાગે છે જેથી વજન કાબુમાં રહે છે અને ચામડી ના રોગો માં ખુબ રાહત રહે છે

૨. લીંબુ માં રહેલ એન્તીઓકસીડેન્ટ ને કારણે શરીર માં લાંબા સમય માટે સ્ફૂર્તિ રહે છે અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ મળે છે

૩.લીંબુ પાણી પીવાથી તમારા લીવરને શક્તિ મળે છે અને એન્જાઈમ વધારે પ્રમાણ માં ઉત્પન્ન થાય છે જેના કારણે તમારી ચયાપચયની ક્રિયા ફાસ્ટ થાય છે

૪. લીંબુમાં ના વિટામીન સી થી મુખ માં દાત ચોખ્ખા અને સમ્પૂર્ણ સફાઈ થઇ જાય છે વાંકાચુકા થતા નથી મુખ માંથી વાસ આવવા ની સમસ્યા રહેતી નથી

૫. લીંબુ થી બીપી  ઓછુ માપમાં રહે છે

૬.લીંબુ થી પાચન ક્રિયા સારી થાય છે અને પેટ સાફ રહે છે.

૭. લીંબુ પાણી થી એસીડીટી ની સમસ્યામાં પણ રાહત રહે છે

આજ રીતે બતાવ્યા પ્રમાણે દરેક બાબતે ટૂકમાં કહીએ તો સવારે ચા ના બદલે લેમન ટી પણ અતિ ગુણકારી છે તે દૂધ માં બચત કરશે અને એટલા બધા ફાયદા આપશે જેથી લીંબુ પાણી કે લીંબુ ચા અપનાવી જુઓ અને જણાવો તમારા અભિપ્રાયો

કુદરતે આટલા બધા પીણા પહેલા થી જ અર્પેલા છે જેના થી ઉત્તમ કોઈ બીજી બનાવટી અને તમારા સ્વાસ્થ્ય ને લાંબા કે ટૂંકા ગાળે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે તે બાબતે અમારું ધ્યાન દોરવું એ આ પોસ્ટ લખવાનો હેતુ છે

ગુજરાતી માં કુદરતી ઉપચાર નેચરોપેથી માટે અમને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટવીટર, ઇન્સ્તાગ્રામ પર ફોલો

Share

Recent Posts

ડેન્ડ્રફ : માથામાં ખોડાનો કુદરતી ઉપચાર

ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…

15 કલાક ago

ડાયાબિટીસનો કુદરતી ઉપચાર: નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સા

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…

1 મહિનો ago

પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ

પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…

2 મહિના ago

આયુર્વેદિક હર્બલ ઉપચાર: ઔષધિઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…

2 મહિના ago

પ્રાકૃતિક ઉપચારના લાભો: 25 વર્ષના અનુભવમાંથી શીખેલી વસ્તુઓ

પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…

2 મહિના ago

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…

3 વર્ષ ago